Rajdeepsinh Ribda Granted Bail : રાજદીપસિંહ જાડેજાના જામીન થયા મંજૂર
અમિત ખૂંટ આપઘાત કેસમાં મોટા સમાચાર આવ્યા છે. રાજદીપસિંહ જાડેજાના જામીન મંજૂર થયા છે. ગોંડલ સેસન્સ કોર્ટે રાજદીપસિંહની જામીન અરજી ગ્રાહ્ય રાખી છે.
Advertisement
અમિત ખૂંટ આપઘાત કેસમાં મોટા સમાચાર આવ્યા છે. રાજદીપસિંહ જાડેજાના જામીન મંજૂર થયા છે. ગોંડલ સેસન્સ કોર્ટે રાજદીપસિંહની જામીન અરજી ગ્રાહ્ય રાખી છે. હવે 84 દિવસના જેલવાસ બાદ રાજદીપસિંહ જેલમાંથી બહાર આવશે. અગાઉ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન રદ થયા હતા. જજ એચ.એ. ત્રિવેદીની કોર્ટે બચાવ પક્ષની દલીલોના આધારે ચુકાદો સંભળાવ્યો છે. રાજદીપસિંહે 10 નવેમ્બર 2025ના રોજ આત્મસમર્પણ કર્યું હતું.... જુઓ અહેવાલ....
Advertisement


