ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot : સમૂહ લગ્નના નામે છેતરપીંડીનો મામલો આવ્યો સામે, પોલીસે કરી મોટી કાર્યવાહી

રાજકોટમાં સમૂહ લગ્નના નામે થયેલી છેતરપિંડીના મામલામાં પોલીસે વધુ એક મહત્વની કાર્યવાહી કરી છે. ગઈકાલે રાત્રે પ્રદ્યુમ્નનગર પોલીસે આયોજક દિલીપ ગિરધરલાલ વરસડાની ધરપકડ કરી, જે આ કૌભાંડમાં સામેલ 4 આરોપીઓમાંથી એક છે.
06:32 PM Feb 24, 2025 IST | Hardik Shah
રાજકોટમાં સમૂહ લગ્નના નામે થયેલી છેતરપિંડીના મામલામાં પોલીસે વધુ એક મહત્વની કાર્યવાહી કરી છે. ગઈકાલે રાત્રે પ્રદ્યુમ્નનગર પોલીસે આયોજક દિલીપ ગિરધરલાલ વરસડાની ધરપકડ કરી, જે આ કૌભાંડમાં સામેલ 4 આરોપીઓમાંથી એક છે.

Rajkot : રાજકોટમાં સમૂહ લગ્નના નામે થયેલી છેતરપિંડીના મામલામાં પોલીસે વધુ એક મહત્વની કાર્યવાહી કરી છે. ગઈકાલે રાત્રે પ્રદ્યુમ્નનગર પોલીસે આયોજક દિલીપ ગિરધરલાલ વરસડાની ધરપકડ કરી, જે આ કૌભાંડમાં સામેલ 4 આરોપીઓમાંથી એક છે. પૂછપરછ દરમિયાન ચારેય આયોજકોએ દાવો કર્યો કે તેઓ માત્ર પોતાની ઓળખ બનાવવા માટે આ કાર્યક્રમ સાથે જોડાયા હતા, પરંતુ તેઓ આખી રાત મુખ્ય સૂત્રધાર ચંદ્રેશ છત્રોલાના સંપર્કમાં હતા. આરોપીઓએ કબૂલ્યું કે સવારે ચંદ્રેશે અચાનક પોતાનો ફોન બંધ કરી દીધો, જેનાથી તે હજુ પણ પોલીસની પકડથી દૂર છે. આ ચારેયની વાતમાં કેટલું સત્ય છે તે તો ચંદ્રેશ છત્રોલા ઝડપાયા બાદ જ સ્પષ્ટ થશે, પરંતુ આ ઘટનાએ કેસમાં નવો વળાંક લાવ્યો છે.

Tags :
Gujarat FirstGUJARAT FIRST NEWSHardik ShahRAJKOTRajkot NewsSAMUH LAGNA
Next Article