Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajkot : જંગલેશ્વર ડિમોલેશનમાં પાણી બોટલના ખર્ચનો વિવાદ, સામાજિક આગેવાન પુરૂષોત્તમ પીપળીયાની પોસ્ટ વાઇરલ

ત્યારે હવે આ મામલે સામાજિક આગેવાન પુરૂષોત્તમ પીપળીયાની સોશિયલ મીડિયામાં પોસ્ટ સામે આવી છે.
Advertisement

રાજકોટના જંગલેશ્વર ડિમોલેશનમાં પાણી બોટલના ખર્ચનો વિવાદ સતત વકરી રહ્યો છે. ત્યારે હવે આ મામલે સામાજિક આગેવાન પુરૂષોત્તમ પીપળીયાની સોશિયલ મીડિયામાં પોસ્ટ સામે આવી છે. હરિસિંહ સુચરીયા સાથે ટેલિફોનિક વાતચીતની ઓડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં હરિસિંહ સુચરીયાએ 5 હજાર પાણીની બોટલનું વિતરિત કર્યું હોવાનું જણાય છે. વાઇરલ પોસ્ટમાં હરિસિંહ સુચરીયા કહેતા સંભળાય છે કે, RMC ની 200 ML બોટલ 2 રૂપિયાથી સસ્તી. આપણે વિતરણ કરેલી રાઉન્ડ બોટલ રૂ. 3ની. જોઇએ એટલી બોટલો રૂ. 2માં આપું. શ્રી ઉમિયા મંડપના માલિક શૈલેષ દેસાઈએ જૂઠાણાં ફેલાવ્યાંનો પણ આરોપ થયો.......જુઓ અહેવાલ.....

Tags :
Advertisement

.

×