Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajkot Jangleshwar demolition : જંગલેશ્વર ડિમોલિશન મુદ્દે ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર

રાજકોટના જંગલેશ્વર ડિમોલિશન મુદ્દે ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. જંગલેશ્વર ડિમોલિશન મામલે હવે કમિટીના અધ્યક્ષ બદલવામાં આવ્યા છે.
Advertisement

રાજકોટના જંગલેશ્વર ડિમોલિશન મુદ્દે ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. જંગલેશ્વર ડિમોલિશન મામલે હવે કમિટીના અધ્યક્ષ બદલવામાં આવ્યા છે. મનપાના ઈન્ચાર્જ ડે. કમિશનર કેતન જોષીને અધ્યક્ષ બનાવાયા છે. અગાઉ તપાસ સમિતિના અધ્યક્ષ મનપાના DMC ચેતન નંદાણી હતા. તપાસ સમિતિના અધ્યક્ષ મામલે ગુજરાત ફર્સ્ટે સવાલ ઉઠાવ્યા હતા.....જુઓ અહેવાલ.....

Tags :
Advertisement

.

×