Rajkot Mayor સત્તાના અહંકારમાં ભૂલ્યા ભાન! Gujarat First ના સવાલોથી કેમ અકળાયા Mayor?
Rajkot News:રાજકોટના મેયર નેહલ શુક્લે શહેરમાં દૂષિત પાણીનું વિતરણ થઈ રહ્યું હોવાનો સ્વીકાર કર્યો હતો, પરંતુ જ્યારે ગુજરાત ફર્સ્ટના કાર્યક્રમમાં તેમને આ અંગે આકરા સવાલો પૂછવામાં આવ્યા ત્યારે તેઓ અકળાઈ ગયા હતા.
Advertisement
Rajkot News:રાજકોટના મેયર નેહલ શુક્લે શહેરમાં દૂષિત પાણીનું વિતરણ થઈ રહ્યું હોવાનો સ્વીકાર કર્યો હતો, પરંતુ જ્યારે ગુજરાત ફર્સ્ટના કાર્યક્રમમાં તેમને આ અંગે આકરા સવાલો પૂછવામાં આવ્યા ત્યારે તેઓ અકળાઈ ગયા હતા. મેયરે અહંકાર દર્શાવતા એવું જણાવ્યું હતું કે સવાલ પૂછવાથી કે સત્ય બોલવાથી પરિસ્થિતિમાં કોઈ ફેર પડતો નથી. આ વિષય પર વિપક્ષ અને મીડિયા દ્વારા શહેરીજનોના આરોગ્ય સાથે ચેડા થવા સામે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો....

