ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

રાજકોટના મેયર ડો. પ્રદીપ ડવે હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા કરી અપીલ

હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.રાજકોટના મેયર પ્રદિપ ડવે પણ સૌ કોઇને હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા માટે અપીલ કરી. તેમણે  હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સાડા સાત હજાર શહેરોમાં બાઇક રેલી યોજવા માટે ગુજરાત ફર્સ્ટની ટીમને અભિનંદન પાઠવ્યા.
09:49 AM Aug 15, 2022 IST | Vipul Pandya
હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.રાજકોટના મેયર પ્રદિપ ડવે પણ સૌ કોઇને હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા માટે અપીલ કરી. તેમણે  હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સાડા સાત હજાર શહેરોમાં બાઇક રેલી યોજવા માટે ગુજરાત ફર્સ્ટની ટીમને અભિનંદન પાઠવ્યા.

હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.

રાજકોટના મેયર પ્રદિપ ડવે પણ સૌ કોઇને હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા માટે અપીલ કરી. તેમણે  હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સાડા સાત હજાર શહેરોમાં બાઇક રેલી યોજવા માટે ગુજરાત ફર્સ્ટની ટીમને અભિનંદન પાઠવ્યા.

Tags :
GujaratFirstHarGharTirangaAbhiyanPradeepDove
Next Article