Rajkot : રાજકોટમાં વસ્તી ગણતરી શરૂ થવામાં થઇ શકે છે વિલંબ, જાણો કારણ
Rajkot News: રાજકોટ (Rajkot) માં વસ્તી ગણતરી-2027 (Population Census-2027) ની કામગીરીમાં વિલંબ થવાની શક્યતા છે, કારણ કે હજુ સુધી વસ્તી ગણતરી માટેનું જરૂરી મટીરીયલ (Material) સ્ટાફ સુધી પહોંચ્યું નથી.
Advertisement
Rajkot News: રાજકોટ (Rajkot) માં વસ્તી ગણતરી-2027 (Population Census-2027) ની કામગીરીમાં વિલંબ થવાની શક્યતા છે, કારણ કે હજુ સુધી વસ્તી ગણતરી માટેનું જરૂરી મટીરીયલ (Material) સ્ટાફ સુધી પહોંચ્યું નથી. જોકે, આ અંગે તંત્ર સક્રિય બન્યું છે અને સાંજ સુધીમાં મટીરીયલનું વિતરણ પૂર્ણ કરી દેવાય તેવી પ્રબળ સંભાવના છે, જ્યારે વસ્તી ગણતરી માટેની ટ્રેનિંગ (Training) પ્રક્રિયા અગાઉ જ પૂર્ણ કરી દેવામાં આવી છે. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો..
Advertisement


