Rajkot નો સ્માર્ટ સીટી પ્રોજેક્ટ પાણીમાં ગરકાવ, અટલ સરોવરના બેઝમેન્ટમાં પાણી ભરાયું
રાજકોટના સ્માર્ટ સીટી પ્રોજેક્ટ પાણીમાં ગરકાવ થવાના સમાચાર છે. આ પ્રોજેક્ટ હેઠળ 2024ના માર્ચમાં એટલ સરોવરનું લોકાર્પણ થયું હતું
Advertisement
રાજકોટના સ્માર્ટ સીટી પ્રોજેક્ટ પાણીમાં ગરકાવ થવાના સમાચાર છે. આ પ્રોજેક્ટ હેઠળ 2024ના માર્ચમાં એટલ સરોવરનું લોકાર્પણ થયું હતું, પરંતુ છેલ્લા 5 મહિનાથી અટલ સરોવરના બેઝમેન્ટમાં પાણી ભરાયું છે. 136 કરોડ રૂપિયાનું રોકાણ છતાં, સ્લેબ ધરાશાયી થવાની સંભાવના છે, જેના કારણે મોટી દુર્ઘટના થઈ શકે છે.
Advertisement


