ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajpipla : રાજપીપલા-ડેડીયાપાડાને જોડતા યાલ મોવી બ્રિજનું ખાતમુહૂર્ત

મનસુખ વસાવાએ સ્ટેજ પરથી ફરી નામ લીધા વિના ચૈતર વસાવાને લલકાર્યા હતા...
06:22 PM Sep 25, 2025 IST | Vipul Sen
મનસુખ વસાવાએ સ્ટેજ પરથી ફરી નામ લીધા વિના ચૈતર વસાવાને લલકાર્યા હતા...

રાજપીપલા-ડેડીયાપાડાને જોડતા યાલ મોવી બ્રિજનું ખાતમુહૂર્ત થયું છે. MP મનસુખ વસાવાના હસ્તે રૂ. 7 કરોડનાં ખર્ચે નિર્મિત થનારા બ્રિજનું ખાતમુહૂર્ત કરાયું. મનસુખ વસાવાએ ફરી ધારાસભ્ય ચૈતર વસાવા પર આકરા પ્રહાર કર્યા. સ્ટેજ પરથી ફરી નામ લીધા વિના ચૈતર વસાવાને લલકાર્યા. તેમણે કહ્યું કે, કેટલાક લોકો રાક્ષસોની માનસિકતા ધરાવે છે... જુઓ અહેવાલ...

Tags :
7CroreProjectChaitar VasavaDediyaPadaBridgeGujaratGujaratFirstLeadershipStatementMansukhVasavaPoliticalRemarksRajpiplaYalMoviBridge
Next Article