Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

RathYatra 2025 : સરસપુર મોસાળમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત

અમદાવાદમાં રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા મોસાળ પહોંચ્યા. સરસપુર મોસાળમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. મોસાળમાં ભાણેજનું ધાધધૂમપૂર્વક સામૈયું કરવામાં આવ્યું.
Advertisement

Rathyatra 2025: અમદાવાદમાં રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા મોસાળ પહોંચ્યા. સરસપુર મોસાળમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. મોસાળમાં ભાણેજનું ધાધધૂમપૂર્વક સામૈયું કરવામાં આવ્યું.  જૂઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×