ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rushikesh Patel : "નવા વેરિયન્ટથી ભયભીત થવાની જરૂર નથી"

રાજ્યમાં વધતા કોરોનાના કેસને લઈને આરોગ્યમંત્રીનું નિવેદન સામે આવ્યું છે. હાલમાં જે કેસ વધી રહ્યા છે તે ચિંતાજનક નથી.
11:10 PM Jun 02, 2025 IST | Vishal Khamar
રાજ્યમાં વધતા કોરોનાના કેસને લઈને આરોગ્યમંત્રીનું નિવેદન સામે આવ્યું છે. હાલમાં જે કેસ વધી રહ્યા છે તે ચિંતાજનક નથી.

કોરોનાના વધતા જતા કેસ મામલે આરોગ્યમંત્રી મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું હતું કે, હાલનો કોરોનાએ ઓમીક્રોન વેરીએન્ટનું સબ વેરીએન્ટ છે. હાલ જે કેસ વધી રહ્યા છે તે ચિંતાજનક નથી. પરંતું જેને માલુમ પડે તેમને જાતે કોરેન્ટાઈન થઈ સીમટોમેટિક સારવાર લઈ સાજા થઈ શકે છે. આવો બે વર્ષે એકાદ મહિનો આવતો હોય છે. આ હવે એક સબ વેરિયન્ટ નિમોનિયા માફક થઈ ગયો છે અને તે જીવનનો એક હિસ્સો થયો છે. એક દર્દીના મૃત્યુ અંગે પણ તેઓએ નિવેદન આપ્યું હતું. મૃત્યુ થવાના બીજા પણ કારણો હોઈ શકે છે. કોઈને નાનાં મોટા પ્રકારની સાથે બીમારીઓ હોય અને સમયસર સારવાર ના લેતા મૃત્યુ થયું હોઈ શકે છે.

Tags :
Corona VariantCovid UpdateGujaratGujarat FirstGUJARAT FIRST NEWSHealth AlertOmicron VariantRushikesh PatelStay Safe Gujarat
Next Article