ખાડામાં પડવાથી નિપજેલા મોત મામલે Rushikeshbhai Patel નું નિવેદન
બેરીકેટિંગની સ્ટેન્ડિંગમાં સૂચના આપવામાં આવી છે. વિસનગરમાં બેરિકેટિંગ થાય એવી જગ્યા ન હતી.
Advertisement
ખાડામાં પડવાથી નિપજેલા મોત મામલે ઋષિકેશભાઈ પટેલનું નિવેદન સામે આવ્યું છે. રાજ્યમાં 24 કલાકમાં ખાડામાં પડવાથી 2 લોકોના મોત અને 1 વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ છે. બેરીકેટિંગની સ્ટેન્ડિંગમાં સૂચના આપવામાં આવી છે. વિસનગરમાં બેરિકેટિંગ થાય એવી જગ્યા ન હતી. માટી ઘસી જવાનાં કારણે વૃદ્ધા ડ્રેનેજમાં પડી ગયા હતા. તેમણે માહિતી આપતા કહ્યું કે, ગાંધીનગરમાં ગઈ કાલે બાળકનું પાણીમાં પડવાથી મૃત્યુ થયું હતું.... જુઓ અહેવાલ....
Advertisement


