Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

ખાડામાં પડવાથી નિપજેલા મોત મામલે Rushikeshbhai Patel નું નિવેદન

બેરીકેટિંગની સ્ટેન્ડિંગમાં સૂચના આપવામાં આવી છે. વિસનગરમાં બેરિકેટિંગ થાય એવી જગ્યા ન હતી.
Advertisement

ખાડામાં પડવાથી નિપજેલા મોત મામલે ઋષિકેશભાઈ પટેલનું નિવેદન સામે આવ્યું છે. રાજ્યમાં 24 કલાકમાં ખાડામાં પડવાથી 2 લોકોના મોત અને 1 વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ છે. બેરીકેટિંગની સ્ટેન્ડિંગમાં સૂચના આપવામાં આવી છે. વિસનગરમાં બેરિકેટિંગ થાય એવી જગ્યા ન હતી. માટી ઘસી જવાનાં કારણે વૃદ્ધા ડ્રેનેજમાં પડી ગયા હતા. તેમણે માહિતી આપતા કહ્યું કે, ગાંધીનગરમાં ગઈ કાલે બાળકનું પાણીમાં પડવાથી મૃત્યુ થયું હતું.... જુઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×