ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Banaskantha ના કલેક્ટર અને SPને કેમ અનુસૂચિત જાતિ આયોગે ફટકારી નોટિસ?

બનાસકાંઠાના કલ્યાણપુરામાં દલિત સમાજના આગેવાન દ્વારા મંદિરમાં આપેલ ફાળો ન સ્વીકારવાના મામલે અનુસૂચિત જાતિ આયોગે સખત વલણ અપનાવ્યું છે.
04:07 PM Feb 16, 2025 IST | Hardik Shah
બનાસકાંઠાના કલ્યાણપુરામાં દલિત સમાજના આગેવાન દ્વારા મંદિરમાં આપેલ ફાળો ન સ્વીકારવાના મામલે અનુસૂચિત જાતિ આયોગે સખત વલણ અપનાવ્યું છે.
Banaskantha Scheduled Castes Commission issue a notice Collector and SP

Banaskantha : બનાસકાંઠાના કલ્યાણપુરામાં દલિત સમાજના આગેવાન દ્વારા મંદિરમાં આપેલ ફાળો ન સ્વીકારવાના મામલે અનુસૂચિત જાતિ આયોગે સખત વલણ અપનાવ્યું છે. આયોગે જિલ્લા કલેક્ટર અને પોલીસ સુપરિન્ટેન્ડન્ટને નોટિસ ફટકારી અને સમગ્ર મામલે જવાબ માંગ્યો છે. દલિત સમાજની તરફેણમાં આયોગે સ્પષ્ટતા કરી છે કે આવા ભેદભાવને ધ્યાને લઈ તાત્કાલિક કાર્યવાહી કરવી જરૂરી છે. કલેક્ટર અને SPએ આ મુદ્દે શું પગલાં લીધા તેની વિગતવાર માહિતી આપવા આયોગે આદેશ આપ્યો છે, જેથી સમાજમાં સમાન હક અને ન્યાય સુનિશ્ચિત કરી શકાય.

Tags :
BanaskanthaBanaskantha Collector SP NoticeBanaskantha Dalit DiscriminationDalit Leader Donation RejectedDalit Rights ViolationGujarat FirstGUJARAT FIRST NEWSHardik Shahjignesh mewaniKalyanpura Temple Donation RowLegal Action Against Caste BiasSC Commission NoticeSC Commission Seeks ResponseScheduled Caste Commission ActionTemple Discrimination Case
Next Article