ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગાયક વરદાન બારોટએ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા કરી અપીલ

હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.ગાયક વરદાન બારોટ પણ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયા હતા. તેમણે સૌ કોઇને આ અભિયાનમાં જોડાઇ આ અભિયાનને સફળ બનાવવા હાકલ કરી હતી.
02:17 PM Aug 15, 2022 IST | Vipul Pandya
હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.ગાયક વરદાન બારોટ પણ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયા હતા. તેમણે સૌ કોઇને આ અભિયાનમાં જોડાઇ આ અભિયાનને સફળ બનાવવા હાકલ કરી હતી.

હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.

ગાયક વરદાન બારોટ પણ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયા હતા. તેમણે સૌ કોઇને આ અભિયાનમાં જોડાઇ આ અભિયાનને સફળ બનાવવા હાકલ કરી હતી.
Tags :
GujaratFirstHarGharTirangaAbhiyanVardanBarot
Next Article