Somnath Amrit Mahotsav ની ભવ્ય ઉજવણી, PM Narendrabhai Modi પણ આવશે Somnath
ઐતિહાસિક અવસરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી 11 મે ના રોજ સોમનાથની મુલાકાત લેવાના છે.
Advertisement
બંગાળની ભવ્ય અને ઐતિહાસિક જીત બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સોમનાથ આવશે. ભારતના બાર જ્યોતિર્લિંગોમાં પ્રથમ એવા સોમનાથ મંદિરના પુનઃનિર્માણને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ઐતિહાસિક અવસરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી 11 મે ના રોજ સોમનાથની મુલાકાત લેવાના છે. દરમિયાન, સોમનાથમાં સ્થાનિક તીર્થ પુરોહિતો દ્વારા અભિષેક કરવામાં આવશે. તીર્થ પુરોહિતો ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનશે....જુઓ સમગ્ર અહેવાલ......
Advertisement


