Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Somnath : હર્ષભાઈ સંઘવીએ સ્વાભિમાન યાત્રા રૂટનું કર્યું નિરિક્ષણ

ભાજપ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ માહિતી કે, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સોમનાથમાં જ છે.
Advertisement

સોમનાથમાં વડાપ્રધાન મોદી સ્વાભિમાન યાત્રામાં જોડાશે. આ પહેલા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સુરક્ષા બંદોબસ્ત અને રૂટનું નિરિક્ષણ કર્યું. દરમિયાન, મંત્રી જીતુભાઈ વાઘાણી, કૌશિકભાઈ વેકરિયા હાજર રહ્યા. ભાજપ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ માહિતી કે, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સોમનાથમાં જ છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈએ રૂટ નિરિક્ષણ કર્યુ છે. સોમનાથ સ્વાભિમાન પર્વ, અતૂટ શ્રદ્ધાના 1000 વર્ષ છે. સાંસ્કૃતિક ધરોહરનો વિકાસ, અદભૂત વિચાર છે. શૌર્ય યાત્રા, અશ્વ દોડ, જાપની દિવ્ય અનુભૂતિ થાય છે."

Advertisement
Tags :
Advertisement

.

×