Somnath : સોમનાથ સર્કિટ હાઉસમાં PM નરેન્દ્રભાઈ મોદીની બેઠક થઈ
Somnath : સોમનાથ સર્કિટ હાઉસમાં PM નરેન્દ્રભાઈ મોદીએ મહત્વની બેઠક કરી. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement
Somnath : સોમનાથ સર્કિટ હાઉસમાં PM નરેન્દ્રભાઈ મોદીએ મહત્વની બેઠક કરી. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. સર્કિટ હાઉસમાં મળેલી આ બેઠકમાં સોમનાથ મંદિરના ટ્રસ્ટીઓએ પણ હાજરી આપી હતી. આપને જણાવી દઈએ કે, પ્રધાનમંત્રી મોદીએ બેઠકમાં કેટલાક જરૂરી મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા કરી હતી. સોમનાથ મંદિરના વિકાસ અને ટ્રસ્ટને લઈને બેઠકમાં વાર્તાલાપ કરવામાં આવી હતી.
Advertisement


