Somnath Swabhiman Parv : આસ્થા, સ્વાભિમાન અને સંસ્કૃતિનો મહાસંગમ!
સ્વાભિમાન પર્વની ઉજવણીમાં ભાગીદાર થવા માટે દેશભરમાંથી સાધુ-સંતો, ભક્તો પધારી રહ્યા છે.
Advertisement
સોમનાથ મહાદેવ મંદિર ખાતે હાલ આસ્થા, સ્વાભિમાન અને સંસ્કૃતિનો મહાસંગમ જોવા મળી રહ્યો છે. સ્વાભિમાન પર્વની ઉજવણીમાં ભાગીદાર થવા માટે દેશભરમાંથી સાધુ-સંતો, ભક્તો પધારી રહ્યા છે. મહાદેવના દર્શન માટે ભક્તોની મોટી ભીડ સોમનાથ ખાતે જોવા મળી છે. તંત્ર દ્વારા પણ તમામ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. ભાવિકો માટે રહેવા, જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે... જુઓ અહેવાલ....
Advertisement


