Somnath Swabhiman Parv : સોમનાથમાં મિની કુંભ જેવો માહોલ, 500 સાધુઓની ભવ્ય રવેડી યાત્રા
સોમનાથમાં સ્વાભિમાન પર્વ હેઠળ આજે સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં મિનિ કુંભ જેવો માહોલ સર્જાયો છે. પહેલીવાર 500 જેટલા સાધુઓની રવેડી યાત્રા નીકળી છે.
Advertisement
સોમનાથમાં સ્વાભિમાન પર્વ હેઠળ આજે સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં મિનિ કુંભ જેવો માહોલ સર્જાયો છે. પહેલીવાર 500 જેટલા સાધુઓની રવેડી યાત્રા નીકળી છે. શંખ સર્કલથી સોમનાથ મહાદેવ મંદિર સુધી રવેડીનું આયોજન કરવામાં આવ્યું છે. યાત્રા દરમિયાન હર હર મહાદેવનાં નાદથી સમગ્ર વિસ્તાર ગૂંજી ઊઠ્યો હતો. સ્થાનિકો સહિત સમગ્ર દેશમાંથી ભાવિ ભક્તો ઊમટી પડ્યા છે.... જુઓ અહેવાલ...
Advertisement


