Somnath Swabhiman Parv : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સોમનાથમાં જનમેદનીને સંબોધન કર્યું
સોમનાથમાં યોજાઈ રહેલા સ્વાભિમાન પર્વ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જનમેદનીને સંબોધિત કરી હતી.
Advertisement
સોમનાથમાં યોજાઈ રહેલા સ્વાભિમાન પર્વ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જનમેદનીને સંબોધિત કરી હતી. તેમણે પોતાના સંબોધનમાં વીર હમીરજીથી લઈને વેગડા ભીલ વિશે વાત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, સોમનાથ મંદિર આપણી આસ્થાનું કેન્દ્ર છે. સરદાર સાહેબના દૃઢ સંકલ્પનું પ્રતીક છે સોમનાથ.... જુઓ અહેવાલ.....
Advertisement


