Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Somnath Swabhiman Parv: સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત સાધુ-સંતોની રવેડી

સોમનાથમાં ભવનાથ જેવો માહોલ 500થી વધુ સાધુ-સંતોની ભવ્ય ડમરું યાત્રા સોમનાથ નગર 'હર હર મહાદેવ'ના નાદથી ગુંજી ઉઠ્યું Somnath Swabhiman Parv: સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત સાધુ-સંતોની રવેડી જોવા મળી છે. જેમાં સોમનાથમાં ભવનાથ જેવો માહોલ છે. 500થી વધુ સાધુ-સંતોની...
Advertisement
  • સોમનાથમાં ભવનાથ જેવો માહોલ
  • 500થી વધુ સાધુ-સંતોની ભવ્ય ડમરું યાત્રા
  • સોમનાથ નગર 'હર હર મહાદેવ'ના નાદથી ગુંજી ઉઠ્યું

Somnath Swabhiman Parv: સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત સાધુ-સંતોની રવેડી જોવા મળી છે. જેમાં સોમનાથમાં ભવનાથ જેવો માહોલ છે. 500થી વધુ સાધુ-સંતોની ભવ્ય ડમરું યાત્રા, 'હર હર મહાદેવ'ના નાદથી સમગ્ર સોમનાથ નગર ગુંજી ઉઠ્યું છે. સોમનાથના પાવન પ્રભાસક્ષેત્રમાં ચાલી રહેલા ઐતિહાસિક સોમનાથ સ્વાભિમાન પર્વના બીજા દિવસે 500થી વધુ સાધુ-સંતોની ભવ્ય ડમરું યાત્રા યોજાઈ હતી. આ યાત્રાને કારણે સમગ્ર સોમનાથ નગર 'હર હર મહાદેવ'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું અને સોમનાથમાં ભવનાથ જેવું વાતાવરણ સર્જાયુ છે.

Advertisement
Tags :
Advertisement

.

×