Somnath Swabhiman Parv : સોમનાથ મંદિર સનાતન આસ્થાનું અડગ પ્રતિક : RajbhaGadhvi
યાત્રાધામ સોમનાથમાં સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. લોકસાહિત્ય કાર રાજભા ગઢવીએ સોમનાથ સ્વાભિમાન પર્વને લઈ પોતાના વિચારો રજૂ કર્યા હતા.
Advertisement
યાત્રાધામ સોમનાથમાં સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. લોકસાહિત્ય કાર રાજભા ગઢવીએ સોમનાથ સ્વાભિમાન પર્વને લઈ પોતાના વિચારો રજૂ કર્યા હતા. રાજભા ગઢવીએ જણાવ્યું કે, કરોડો લોકોની આસ્થા સમાન આ મંદિર સનાતનીની આસ્થાનું પ્રતીક છે. મંદિર પર અનેક આક્રમણો થયા પણ સનાતન પરની શ્રદ્ધા અડગ છે. સોમનાથ પર હુમલા સમયે બ્રાહ્મણોએ પોતાની જાતનું બલિદાન આપ્યું અને તેની જનોઈનું વજન સવામણ થયું હતું..... જુઓ અહેવાલ....
Advertisement


