ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad RathYatra 2025 : 148મી રથયાત્રા પૂર્વે ભક્તો માટે ખાસ પ્રસાદ અને ભંડારાનું આયોજન

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાની તડામાર તૈયારીઓ થઈ રહી છે. રથયાત્રાને લઈને મોટી સંખ્યામાં સાધુ-સંતો મંદિરમાં આવી રહ્યા છે.
04:30 PM Jun 21, 2025 IST | Vishal Khamar
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાની તડામાર તૈયારીઓ થઈ રહી છે. રથયાત્રાને લઈને મોટી સંખ્યામાં સાધુ-સંતો મંદિરમાં આવી રહ્યા છે.
ahmedabad rathyatra gujarat first

27 જૂને નીકળનારી ભગવાન જગન્નાથજી ની 148 મી રથયાત્રા ની તડામાર તૈયારીઓ થઈ રહી છે. રથયાત્રામાં જોડાવા માટે દેશભરમાંથી સાધુ સંતો ઉમટે છે. સાધુ-સંતો માટે જગન્નાથ મંદિરમાં પ્રસાદ બનાવવામાં આવી રહ્યો છે. મંદિરમાં દર્શનાર્થે આવતાં ભક્તોને પણ માલપુઆનો પ્રસાદ આપવામાં આવે છે. અમાસના દિવસે મંદિરમાં સાધુ સંતો માટે ભંડારો યોજાય છે. ભંડારામાં કાળી રોટી ધોળી દાળ ના પ્રસાદ નું વિશેષ મહત્વ રહેલું છે, કાળી રોટી એટલે માલપુવા અને ધોળી દાળ એટલે દૂધ પાકજગન્નાથ મંદિરના ગાદિપતીઓને એક જ ધ્યેય રહ્યો છે કે ભુખ્યાને ભોજન અને તરસ્યાને પાણી આપવુ વર્ષોથી ચાલતી પરંપરાને આજે પણ જીવંત રાખવામાં આવી છે, ભક્તોને કાળી રોટી-ધોળી દાળનો પ્રસાદ આપવામાં આવે છે આમ વર્ષોથી ચાલી આવતી પરંપારને આજે પણ નિજ મંદિરમાં જાળવી રાખવામાં આવી છે.

Tags :
148th Rath YatraAhmedabad Rath YatraGujarat FirstJagannath MandirKali Roti Dholi DalRath Yatra 2025Sadhu Sant BhandaroTemple Prasad
Next Article