ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનો મોટો ધડાકો

વિર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) હસ્તકની વન સેવા મહાવિદ્યાલય અને બી.આર.એસ. કોલેજમાં ભરતીને લઈને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ગંભીર આક્ષેપ કર્યા છે. તેમણે આરોપ મૂક્યો છે
08:31 PM Jan 31, 2025 IST | Hardik Shah
વિર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) હસ્તકની વન સેવા મહાવિદ્યાલય અને બી.આર.એસ. કોલેજમાં ભરતીને લઈને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ગંભીર આક્ષેપ કર્યા છે. તેમણે આરોપ મૂક્યો છે
Yuvraj Singh

વિર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) હસ્તકની વન સેવા મહાવિદ્યાલય અને બી.આર.એસ. કોલેજમાં ભરતીને લઈને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ગંભીર આક્ષેપ કર્યા છે. તેમણે આરોપ મૂક્યો છે કે સિનિયર ક્લાર્કની ભરતીમાં ગેરરીતિ થઈ છે, જ્યાં એક ઉમેદવારને આશ્ચર્યજનક રીતે 210 માંથી 210 માર્ક મળ્યા છે.

યુવરાજસિંહ જાડેજાએ કહ્યું કે, આ ભરતી માટે કુલ 63 ઉમેદવારોએ અરજી કરી હતી, પરંતુ માત્ર 32 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. વધુમાં, યુવરાજસિંહ જાડેજાના દાવા મુજબ, ધરમપુરના કોર્પોરેટર રાજેન્દ્રસિંહ પરમારના પુત્રને ભ્રષ્ટાચાર દ્વારા નોકરી અપાઈ છે. યુનિવર્સિટીમાં આવી ગેરરીતિઓ સામે કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ ઉઠી છે.

Tags :
210 out of 210 Marks ControversyBribery in University JobsBRS College Recruitment FraudCollege Hiring ScamGujarat University Scam NewsJob Fraud in VNSGURajendrasinh Parmar Son Job ScamRecruitment Exam ManipulationRecruitment Irregularities in GujaratStudent Leader Exposes ScamUniversity Recruitment CorruptionVan Seva Mahavidyalaya Hiring IssueVNSGU Clerk RecruitmentVNSGU Recruitment ScamYuvraj SinghYuvrajsinh Jadeja
Next Article