Surat: કબૂતરના ચરકના કારણે 68 વર્ષીય વૃદ્ધનું મોત
સુરતમાંથી (Surat) એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુરતના ઘોડદોડ રોડ વિસ્તારમાં રહેતા 68 વર્ષના વૃદ્ધનું કબૂતરની ચરખના કારણે મોત નીપજ્યું છે. માહિતી મુજબ, કબૂતરનાં ચરખથી 68 વર્ષના વૃદ્ધને ફેફસામાં ઇન્ફેક્શન થતાં તેમનું મોત થયું છે. આ મામલો સામે આવતા...
04:39 PM Jan 17, 2024 IST
|
Maitri makwana
સુરતમાંથી (Surat) એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુરતના ઘોડદોડ રોડ વિસ્તારમાં રહેતા 68 વર્ષના વૃદ્ધનું કબૂતરની ચરખના કારણે મોત નીપજ્યું છે. માહિતી મુજબ, કબૂતરનાં ચરખથી 68 વર્ષના વૃદ્ધને ફેફસામાં ઇન્ફેક્શન થતાં તેમનું મોત થયું છે. આ મામલો સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
Next Article