Surat : કેન્દ્રીય જળશક્તિ મંત્રી C. R. Patil ની મોટી જાહેરાત
તાપી નદી પર આગામી સમયમાં બેરેજ બનશે તેમ કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે જણાવ્યું છે.
09:10 PM Jul 26, 2025 IST
|
Vipul Sen
Surat માં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે મોટી જાહેરાત કરી છે. તાપી નદી પર આગામી સમયમાં બેરેજ બનશે તેમ કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે, આ પ્રોજેક્ટ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર 1000 કરોડ આપશે. ઔદ્યોગિક એકમોને પાણી માટે વ્યવસ્થા ઊભી કરાશે... જુઓ અહેવાલ....
Next Article