ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat Murder Case : Surat માં સિક્યુરિટી એજન્સીના માલિકની હત્યા!

અપહરણ બાદ આરોપીઓએ 3 કરોડની માંગણી કરી હતી. અપહરણનાં 5 દિવસ બાદ કોથળામાંથી લાશ મળી.
11:49 PM May 17, 2025 IST | Vipul Sen
અપહરણ બાદ આરોપીઓએ 3 કરોડની માંગણી કરી હતી. અપહરણનાં 5 દિવસ બાદ કોથળામાંથી લાશ મળી.

સુરતમાં સિક્યુરિટી એજન્સીનાં માલિકની હત્યા મામલે ચોંકાવનારી વિગત સામે આવી છે. અપહરણ બાદ આરોપીઓએ 3 કરોડની માંગણી કરી હતી. અપહરણનાં 5 દિવસ બાદ કોથળામાંથી લાશ મળી. આરોપીઓએ 2 ટુકડા કરી કોથળામાં ભરી લાશ ફેંકી દીધી. કોણે કર્યુ હતું સિક્યુરિટી એજન્સીના માલિકનું અપહરણ ? બે વર્ષથી સાથે કામ કરતા રિક્ષાચાલક રાશિદ પર શંકા! ...જુઓ અહેવાલ...

Tags :
CrimeinsuratGujaratFirstKidnapForRansomsurat crime newsSurat murder case
Next Article