Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat: નાસિરનગર ઝૂંપડપટ્ટી ડિમોલિશનનો વિવાદ, નોટિસ આપ્યા વિના જ ઘરો તોડી પડાયા હોવાનો લોકોનો આક્ષેપ

સુરતનાં વેદ દરવાજા નાસિરનગર ઝૂંપડપટ્ટી ડિમોલિશનનો વિવાદ વકર્યો છે. નોટિસ આપ્યા વિના જ ઘરો તોડી પડાયા હોવાનો લોકોનો આક્ષેપ કર્યા છે.
Advertisement

સુરતનાં વેદ દરવાજા નાસિરનગર ઝૂંપડપટ્ટી ડિમોલિશનનો વિવાદ વકર્યો છે. નોટિસ આપ્યા વિના જ ઘરો તોડી પડાયા હોવાનો લોકોનો આક્ષેપ કર્યા છે. ઝૂંપડપટ્ટીનાં અનેક ગરીબ પરિવારો ધોમધખતા તાપમાં ઘરવિહોણા થયા છે. ગંભીર આક્ષેપો પર અધિકારીઓ અને શાસકોની છટકબારીનો દાવો રહીશો દ્વારા કરવામાં આવ્યો છે. મીડિયાનાં ફોન રિસિવ કરવામાં પણ અધિકારી સાશકોની આળસ જોવા મળી છે. નોટિસ આપ્યા વિના જ ડિમોલિશન કરાયું હોવાનો રહીશો દ્વારા આક્ષેપ કરાયો છે અને મદદની સરકાર પાસે માગ કરી છે......જુઓ અહેવાલ......

Advertisement
Tags :
Advertisement

.

×