Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat: Satadhar Dham વિવાદ મામલે અલગ અલગ જગ્યા પર લાગ્યા પોસ્ટરો

1 જાન્યુઆરીએ સતાધાર ખાતે ધ્વજારોહણ કરશે તેમજ ધ્વજારોહણના પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ
Advertisement

Surat ના સતાધાર ધામ વિવાદ બાદ પોસ્ટર વાયરલ થયા છે. જેમાં સુરતમાં અલગ અલગ જગ્યા પર પોસ્ટરો લાગ્યા છે. તેમાં 1 જાન્યુઆરીએ સતાધાર ખાતે ધ્વજારોહણ કરશે તેમજ ધ્વજારોહણના પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યાં છે. ગુજરાતભરમાંથી અલગ અલગ સમાજના લોકો એકઠા થશે. 25-30 હજારથી વધુ સેવકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. ધ્વજારોહણ થકી શક્તિ પ્રદર્શન કરવામાં આવે તેવી શક્યતા છે. જેમાં છેલ્લા ઘણા સમયથી સતાધાર મામલે વિવાદ ચાલી રહ્યો છે.

Advertisement
Tags :
Advertisement

.

×