ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat: Satadhar Dham વિવાદ મામલે અલગ અલગ જગ્યા પર લાગ્યા પોસ્ટરો

1 જાન્યુઆરીએ સતાધાર ખાતે ધ્વજારોહણ કરશે તેમજ ધ્વજારોહણના પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ
02:34 PM Dec 29, 2024 IST | SANJAY
1 જાન્યુઆરીએ સતાધાર ખાતે ધ્વજારોહણ કરશે તેમજ ધ્વજારોહણના પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ

Surat ના સતાધાર ધામ વિવાદ બાદ પોસ્ટર વાયરલ થયા છે. જેમાં સુરતમાં અલગ અલગ જગ્યા પર પોસ્ટરો લાગ્યા છે. તેમાં 1 જાન્યુઆરીએ સતાધાર ખાતે ધ્વજારોહણ કરશે તેમજ ધ્વજારોહણના પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યાં છે. ગુજરાતભરમાંથી અલગ અલગ સમાજના લોકો એકઠા થશે. 25-30 હજારથી વધુ સેવકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. ધ્વજારોહણ થકી શક્તિ પ્રદર્શન કરવામાં આવે તેવી શક્યતા છે. જેમાં છેલ્લા ઘણા સમયથી સતાધાર મામલે વિવાદ ચાલી રહ્યો છે.

Tags :
Gujarat FirstGujarat Gujarat NewsGujarati NewsGujarati Top NewsSatadhar DhamSuratTop Gujarati News
Next Article