ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat : Birsamunda University ભરતીને લઈ વિરોધ, Manish Doshi એ આ મુદ્દે શું કહ્યું?

Surat : સુરતની Birsamunda University માં વહીવટી ભરતી પ્રક્રિયામાં અનામત ન અપાતા કોંગ્રેસે વિરોધ જાહેર કર્યો છે. પાર્ટીના પ્રવક્તા મનીષ દોશીએ આ મુદ્દે કહ્યું કે, ભરતી પ્રક્રિયામાં SC, ST અને OBC વર્ગને અન્યાય થઈ રહ્યો છે.
12:50 PM Jan 20, 2025 IST | Hardik Shah
Surat : સુરતની Birsamunda University માં વહીવટી ભરતી પ્રક્રિયામાં અનામત ન અપાતા કોંગ્રેસે વિરોધ જાહેર કર્યો છે. પાર્ટીના પ્રવક્તા મનીષ દોશીએ આ મુદ્દે કહ્યું કે, ભરતી પ્રક્રિયામાં SC, ST અને OBC વર્ગને અન્યાય થઈ રહ્યો છે.
Surat Protest over Birsamunda University recruitment

Surat : સુરતની Birsamunda University માં વહીવટી ભરતી પ્રક્રિયામાં અનામત ન અપાતા કોંગ્રેસે વિરોધ જાહેર કર્યો છે. પાર્ટીના પ્રવક્તા મનીષ દોશીએ આ મુદ્દે કહ્યું કે, ભરતી પ્રક્રિયામાં SC, ST અને OBC વર્ગને અન્યાય થઈ રહ્યો છે. મનીષ દોશીએ વધુમાં આરોપ લગાવ્યો કે, તમામ વહીવટી ભરતીઓમાં અનામત નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી અને આ મુદ્દાને કોંગ્રેસ વિધાનસભામાં ઉઠાવશે. ભરતી મુદ્દે તેમનું નિવેદન રાજ્યમાં રાજકીય તણાવ ઉભું કરે તો નવાઇ નહીં.

Tags :
Birsamunda UniversityCongress spokesperson Manish DoshiGujarat FirstGUJARAT FIRST NEWSHardik ShahManish DoshiSurat
Next Article