Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat : અડાજણથી કલેક્ટર કચેરી સુધી જૈન સમાજની શાંતિમય રેલી

રાજસ્થાન (Rajasthan) ના પાલીમાં વિહાર કરતા જૈન મુનિને ભારે વાહને ટક્કર મારતા તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના બાદ સુરતમાં રેલી યોજીને જૈન સાધુઓને વિહાર વખતે સુરક્ષા મળી રહે તેવી માંગણી કરાઈ છે.
Advertisement

Surat : તાજેતરમાં રાજસ્થાનના પાલીમાં એક જૈન સાધુ વિહાર કરી રહ્યા હતા ત્યારે એક ભારે વાહનની ટક્કરથી તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાના પડઘા રાજસ્થાન તેમજ ગુજરાતના જૈન સમાજમાં પડ્યા છે. સુરતમાં વસતા જૈન સમાજના સભ્યોએ આ ઘટના બાદ એક રેલી દ્વારા વિરોધ નોંધાવ્યો છે. તેમની માંગણી છે કે આવી ઘટના ફરીથી ન બનવી જોઈએ અને વિહાર કરતા જૈન સાધુ અને સાધ્વીઓની સુરક્ષા (Road Safety) માટે સરકાર આવશ્યક પગલાં ભરે. જૂઓ અહેવાલ

Advertisement
Tags :
Advertisement

.

×