Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat: કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR Patil ની મોટી જાહેરાત

કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, હવે બોર બનાવવા માટે 90 ટકા સબસિડી અપાશે. આ અંગે CM ભૂપેન્દ્ર પટેલે અગાઉ જાહેરાત કરી હતી. હવે, 10 ટકા ખેડૂતો અને 90 ટકા રકમ સરકાર આપશે. સુરતમાં...
Advertisement

કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, હવે બોર બનાવવા માટે 90 ટકા સબસિડી અપાશે. આ અંગે CM ભૂપેન્દ્ર પટેલે અગાઉ જાહેરાત કરી હતી. હવે, 10 ટકા ખેડૂતો અને 90 ટકા રકમ સરકાર આપશે. સુરતમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગ કાર્યક્રમમાં સીઆર પાટીલે આ જાહેરાત કરી હતી.

Advertisement
Tags :
Advertisement

.

×