Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Swabhiman Parv : સ્વાભિમાન યાત્રામાં જોડાશે 108 ઘોડેસવારો

ભિમાન યાત્રામાં 108 ઘોડેસવારો જોડાશે. આ યાત્રાને લઈને આજે રિહર્સલ કરવામાં આવ્યું હતું.
Advertisement

સોમનાથમાં સ્વાભિમાન પર્વ અંતર્ગત સ્વાભિમાન યાત્રા યોજાશે. આ સ્વાભિમાન યાત્રામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ જોડાશે. શંખ સર્કલથી સોમનાથ મહાદેવ મંદિર સુધી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વાભિમાન યાત્રામાં 108 ઘોડેસવારો જોડાશે. આ યાત્રાને લઈને આજે રિહર્સલ કરવામાં આવ્યું હતું.... જુઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×