Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Swabhiman Parv: "કરોડો લોકો વર્ષોથી સોમનાથ મહાદેવ દર્શન આવે છે" : Jitubhai Vaghani

સોમનાથમાં યોજાઈ રહેલા સ્વાભિમાન પર્વ અંગે કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, કરોડો લોકો વર્ષોથી સોમનાથ મહાદેવ દર્શન આવે છે.
Advertisement

સોમનાથમાં યોજાઈ રહેલા સ્વાભિમાન પર્વ અંગે કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, કરોડો લોકો વર્ષોથી સોમનાથ મહાદેવ દર્શન આવે છે. સ્વાભિમાન પર્વ ઐતિહાસિક ધરોહર સાથે જોડાયેલ છે. સ્વાભિમાન પર્વ એટલે અતૂટ આસ્થાનાં 1000 વર્ષ. તેમણે કહ્યું કે, 3000 જેટલા ઋષિકુમારો દ્વારા 72 કલાક અખંડ ઓમકાર જાપ કરાયો. નરેન્દ્રભાઈ મોદી આજે એકતા અખંડિતાને લઈને આવ્યા છે... જુઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×