Tariff Policy: ટેરિફ નીતિથી ખાલી થતી ભારતની તિજોરી? અર્થતંત્ર માટે આશીર્વાદ કે આફત?
દેશની તિજોરીમાંથી 35 ટન સોનું અને 60 હજાર કરોડ રૂપિયા આખરે ગયા ક્યાં? RBI એ વૈશ્વિક બજારમાં કેમ આ સોનું અને રૂપિયા ખર્ચવા પડ્યા ?
07:29 PM Nov 04, 2025 IST
|
Vipul Sen
દેશની તિજોરીમાંથી 35 ટન સોનું અને 60 હજાર કરોડ રૂપિયા આખરે ગયા ક્યાં? RBI એ વૈશ્વિક બજારમાં કેમ આ સોનું અને રૂપિયા ખર્ચવા પડ્યા ? શું ભારતનો ખર્ચો વધી ગયો છે ? કે પછી કર્જો થઈ ગયો છે! કે પછી વૈશ્વિક ઉથલપાથલ કારણ છે કે પછી અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિ કારણ છે ? જાણો આજનાં ખાસ અહેવાલ.... જાણવા જેવુંમાં....
Next Article