Bagdana Controversy: "મારો વાંધો ફક્ત જયરાજ આહિર સામે છે સમગ્ર સમાજ સામે નહીં" - નવનીત બાલધિયા
Bagdana Controversy: નવનીત બાલધિયાએ વીડિયો બનાવી વાયરલ કર્યો છે આહીર સમાજ પર ટીપ્પણી ન કરવા અપીલ કરી કોઈ સમાજની લાગણી દુભાય તેવા વીડિયો ન બનાવવાની અપીલ Bagdana Controversy: બગદાણાની બબાલમાં સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં નવનીત બાલધિયાએ...
Advertisement
- Bagdana Controversy: નવનીત બાલધિયાએ વીડિયો બનાવી વાયરલ કર્યો છે
- આહીર સમાજ પર ટીપ્પણી ન કરવા અપીલ કરી
- કોઈ સમાજની લાગણી દુભાય તેવા વીડિયો ન બનાવવાની અપીલ
Bagdana Controversy: બગદાણાની બબાલમાં સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં નવનીત બાલધિયાએ વીડિયો બનાવી વાયરલ કર્યો છે. તેમાં આહીર સમાજ પર ટીપ્પણી ન કરવા અપીલ કરી છે. નવનીત બાલધિયાએ વીડિયોમાં જણાવ્યું છે કે મારે કોઈ સમાજ સાથે વાંધો નથી. મારે ફક્ત જયરાજ આહીર સામે જ વાંધો છે. કોઈ સમાજની લાગણી દુભાય તેવા વીડિયો ન બનાવવાની અપીલ છે.
Advertisement


