ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

પનીર ખાવાનો સાચો સમય, ખોટા સમયે ભૂલથી પણ ન કરશો તેનું સેવન

પનીર ખાવાનો સાચો સમયપનીરને રાત્રે સૂવાના એક કલાક પહેલા તમે ખાઇ શકો છો.જો તમે ઇચ્છો તો પનીરને વહેલી સવારે ખાઇ શકો છો, પણ તેને વધુ પ્રમાણમાં ખાવાથી બચવુ જોઈએ.પનીરને ક્યારેય પણ કસરત કરતા પહેલા કે પછી ન ખાવું જોઈએ. કારણકે કસરત કર્યા પછી તમારી બોડીને ફેટની જરૂર નથી પડતી.એક્સરસાઈઝ કર્યા પછી પનીર ખાવાથી તેમાં રહેલ ફેટ તમારી પાચનક્રિયાને ધીમી કરી દે છે.સૂતી વખતે માંસપેશીઓ અને લંબાઈ વધી જ
03:31 PM Apr 22, 2022 IST | Vipul Pandya
પનીર ખાવાનો સાચો સમયપનીરને રાત્રે સૂવાના એક કલાક પહેલા તમે ખાઇ શકો છો.જો તમે ઇચ્છો તો પનીરને વહેલી સવારે ખાઇ શકો છો, પણ તેને વધુ પ્રમાણમાં ખાવાથી બચવુ જોઈએ.પનીરને ક્યારેય પણ કસરત કરતા પહેલા કે પછી ન ખાવું જોઈએ. કારણકે કસરત કર્યા પછી તમારી બોડીને ફેટની જરૂર નથી પડતી.એક્સરસાઈઝ કર્યા પછી પનીર ખાવાથી તેમાં રહેલ ફેટ તમારી પાચનક્રિયાને ધીમી કરી દે છે.સૂતી વખતે માંસપેશીઓ અને લંબાઈ વધી જ
પનીર ખાવાનો સાચો સમય
  • પનીરને રાત્રે સૂવાના એક કલાક પહેલા તમે ખાઇ શકો છો.
  • જો તમે ઇચ્છો તો પનીરને વહેલી સવારે ખાઇ શકો છો, પણ તેને વધુ પ્રમાણમાં ખાવાથી બચવુ જોઈએ.
  • પનીરને ક્યારેય પણ કસરત કરતા પહેલા કે પછી ન ખાવું જોઈએ. કારણકે કસરત કર્યા પછી તમારી બોડીને ફેટની જરૂર નથી પડતી.
  • એક્સરસાઈઝ કર્યા પછી પનીર ખાવાથી તેમાં રહેલ ફેટ તમારી પાચનક્રિયાને ધીમી કરી દે છે.
  • સૂતી વખતે માંસપેશીઓ અને લંબાઈ વધી જાય છે. જે માટે આપણા શરીરને પ્રોટીનની જરૂર હોય છે. આવામાં પનીર ખાવુ એક સારુ ઓપ્શન છે.
  • જો તમે પનીરને સંતુલિત રીતે ખાશો તો ચરબી નહીં વધે અને ફિટ પણ રહેશો.
Tags :
GujaratFirstHealthCareHealthTipsPaneer
Next Article