ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot AIIMS હોસ્પિટલમાં ઉલ્ટી ગંગા વહેતી હોય તેવી પરિસ્થિતિ...

AIIMS દવા, નર્સિંગ અને ઉચ્ચ-ગુણવત્તાવાળા તબીબી શિક્ષણ સાથે દર્દીઓને ઉત્તમ સારવાર આપી રહી છે, એવું કહેવામાં આવે છે. પણ ચાંદીપુરા વાયરસની સારવાર કરવામાં રાજકોટ સિવિલ સામે Rajkot AIIMS ટૂંકી પડી છે. રાજકોટની નિર્માણાધિન AIIMS હોસ્પિટલ ચાંદીપુરા વાયરસની સારવાર કરવામાં નિષ્ફળ...
10:14 PM Jul 30, 2024 IST | Dhruv Parmar
AIIMS દવા, નર્સિંગ અને ઉચ્ચ-ગુણવત્તાવાળા તબીબી શિક્ષણ સાથે દર્દીઓને ઉત્તમ સારવાર આપી રહી છે, એવું કહેવામાં આવે છે. પણ ચાંદીપુરા વાયરસની સારવાર કરવામાં રાજકોટ સિવિલ સામે Rajkot AIIMS ટૂંકી પડી છે. રાજકોટની નિર્માણાધિન AIIMS હોસ્પિટલ ચાંદીપુરા વાયરસની સારવાર કરવામાં નિષ્ફળ...

AIIMS દવા, નર્સિંગ અને ઉચ્ચ-ગુણવત્તાવાળા તબીબી શિક્ષણ સાથે દર્દીઓને ઉત્તમ સારવાર આપી રહી છે, એવું કહેવામાં આવે છે. પણ ચાંદીપુરા વાયરસની સારવાર કરવામાં રાજકોટ સિવિલ સામે Rajkot AIIMS ટૂંકી પડી છે. રાજકોટની નિર્માણાધિન AIIMS હોસ્પિટલ ચાંદીપુરા વાયરસની સારવાર કરવામાં નિષ્ફળ પુરવાર થઇ છે. બાળકોને થતો જીવલેણ ચાંદીપુરા વાયરસની સારવાર કરવામાં Rajkot AIIMS હજુ સક્ષમ નથી.

આ પણ વાંચો : Surat મેટ્રોનો નિર્માણધીન બ્રિજ નમી પડ્યો

Tags :
AIIMSchandipura casesChandipura VirusHospitalRAJKOTRajkot Civil Hospital
Next Article