ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Indian Navy ની તાકાતમાં વધારો થશે, નૌકાદળને બે સ્વદેશી યુદ્ધ જહાજ મળશે

આજે INS ઉદયગિરી, INS હિમગિરી Indian Navy માં સામેલ થશે. આ બંને જહાજોને વિશાખાપટ્ટનમ ખાતે આયોજિત કાર્યક્રમમાં ભારતીય નૌ સેનાને સોંપવામાં આવશે.
12:53 PM Aug 26, 2025 IST | Hardik Prajapati
આજે INS ઉદયગિરી, INS હિમગિરી Indian Navy માં સામેલ થશે. આ બંને જહાજોને વિશાખાપટ્ટનમ ખાતે આયોજિત કાર્યક્રમમાં ભારતીય નૌ સેનાને સોંપવામાં આવશે.

Visakhapatnam : આજે INS ઉદયગિરી, INS હિમગિરી Indian Navy માં સામેલ થશે. આ બંને જહાજોને વિશાખાપટ્ટનમ ખાતે આયોજિત કાર્યક્રમમાં ભારતીય નૌ સેનાને સોંપવામાં આવશે. આ સમારોહ સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ (Rajnathsingh) ની અધ્યક્ષતામાં યોજાશે. પ્રોજેક્ટ 17A હેઠળ બનેલા આ યુદ્ધ જહાજો મેક ઈન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતની સફળતાનું પ્રતીક છે. INS ઉદયગિરી એ યુદ્ધ જહાજ ડિઝાઈન બ્યુરો (Warship Design Bureau) દ્વારા ડિઝાઈન કરાયેલ 100મુ જહાજ છે. જૂઓ અહેવાલ...

Tags :
Defense Minister Rajnath SinghGujarat FirstIndian NavyIndo-Pacific DominanceINS HimgiriINS UdaygiriMake in India WarshipsVisakhapatnamWarship Design Bureau
Next Article