Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વાહનવ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવીએ એસ.ટી. વિભાગના કર્મચારીઓને પાઠવી શુભેચ્છાઓ

દિવાળીમાં જ્યારે લોકો પોતાના વતન જતાં હોય છે ત્યારે તેઓ એસ.ટી બસોમાં મુસાફરી કરીને જતાં હોય છે.એસ.ટી.વિભાગ બધા જ તહેવારોમાં પણ પોતાની ફરજ બજાવતા હોય છે અને હજારો લોકોને પોતાના વતન લઈ જઈને તેમને ખુશીઓ આપતા હોય છે.એસ.ટી.વિભાગ પોતાની ફરજ...
Advertisement

દિવાળીમાં જ્યારે લોકો પોતાના વતન જતાં હોય છે ત્યારે તેઓ એસ.ટી બસોમાં મુસાફરી કરીને જતાં હોય છે.એસ.ટી.વિભાગ બધા જ તહેવારોમાં પણ પોતાની ફરજ બજાવતા હોય છે અને હજારો લોકોને પોતાના વતન લઈ જઈને તેમને ખુશીઓ આપતા હોય છે.એસ.ટી.વિભાગ પોતાની ફરજ બજાવીને લોકોની ખુશીઓમાં સહયોગી બને છે.અને પરિવારની ભૂમિકા ભજવે છે.

Advertisement

Advertisement

Tags :
Advertisement

.

×