વાહનવ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવીએ એસ.ટી. વિભાગના કર્મચારીઓને પાઠવી શુભેચ્છાઓ
દિવાળીમાં જ્યારે લોકો પોતાના વતન જતાં હોય છે ત્યારે તેઓ એસ.ટી બસોમાં મુસાફરી કરીને જતાં હોય છે.એસ.ટી.વિભાગ બધા જ તહેવારોમાં પણ પોતાની ફરજ બજાવતા હોય છે અને હજારો લોકોને પોતાના વતન લઈ જઈને તેમને ખુશીઓ આપતા હોય છે.એસ.ટી.વિભાગ પોતાની ફરજ...
02:27 PM Nov 10, 2023 IST
|
Maitri makwana
દિવાળીમાં જ્યારે લોકો પોતાના વતન જતાં હોય છે ત્યારે તેઓ એસ.ટી બસોમાં મુસાફરી કરીને જતાં હોય છે.એસ.ટી.વિભાગ બધા જ તહેવારોમાં પણ પોતાની ફરજ બજાવતા હોય છે અને હજારો લોકોને પોતાના વતન લઈ જઈને તેમને ખુશીઓ આપતા હોય છે.એસ.ટી.વિભાગ પોતાની ફરજ બજાવીને લોકોની ખુશીઓમાં સહયોગી બને છે.અને પરિવારની ભૂમિકા ભજવે છે.
Next Article