ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Pahalgam Terror Attack : કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah નો હુંકાર! કહ્યું- એક-એક આતંકીને..!

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, આતંકવાદ સામે ઝીરો ટોલરેન્સની સરકારની નીતિ છે.
09:00 PM May 01, 2025 IST | Vipul Sen
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, આતંકવાદ સામે ઝીરો ટોલરેન્સની સરકારની નીતિ છે.
Amit Shah_Gujarat_first

Pahalgam Terror Attack : જમ્મુ-કાશ્મીરનાં પહલગામમાં થયેલા આતંકી હુમલા અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, પહલગામ આતંકવાદી હુમલામાં (PahalgamAttack )સામેલ કોઈપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં. અમે બધા હુમલાખોરોનો એક પછી એક ખાતમો કરીશું. આતંકવાદ સામે ઝીરો ટોલરેન્સની સરકારની નીતિ છે...જુઓ અહેવાલ...

Tags :
AmitShahStatementGujaratFirstIndiaFightsTerrorJ&KKashmirViolenceNationalSecurityPahalgamattackTerrorismInKashmir
Next Article