ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

રાજકોટમાં રામ નવમીની અનોખી ઉજવણી! મીઠાઈથી બનાવ્યું રામ મંદિર

Rajkot : રાજકોટમાં એક ડેરી વેપારીએ રામ નવમીના પાવન પર્વને યાદગાર બનાવવા માટે અયોધ્યાના રામ મંદિરની હૂબહૂ પ્રતિકૃતિ મીઠાઈથી તૈયાર કરી છે.
11:15 AM Apr 04, 2025 IST | Hardik Shah
Rajkot : રાજકોટમાં એક ડેરી વેપારીએ રામ નવમીના પાવન પર્વને યાદગાર બનાવવા માટે અયોધ્યાના રામ મંદિરની હૂબહૂ પ્રતિકૃતિ મીઠાઈથી તૈયાર કરી છે.

Rajkot : રાજકોટમાં એક ડેરી વેપારીએ રામ નવમીના પાવન પર્વને યાદગાર બનાવવા માટે અયોધ્યાના રામ મંદિરની હૂબહૂ પ્રતિકૃતિ મીઠાઈથી તૈયાર કરી છે. આ અદ્ભુત મંદિર બનાવવા માટે 32 કિલો કાજુનો ઉપયોગ કરવામાં આવ્યો અને તેને સાકાર કરવામાં 4 દિવસનો સમય લાગ્યો. રામ નવમી સુધી આ મંદિર લોકોના દર્શન માટે ખુલ્લું રાખવામાં આવશે, જેના કારણે મોટી સંખ્યામાં ભક્તો તેની ઝાંખી કરવા આવી રહ્યા છે. ખાસ વાત એ છે કે આ મંદિરનું વેચાણ નહીં કરવામાં આવે, પરંતુ રામ નવમીના દિવસે તેને કોઈ મોટા મંદિરમાં અર્પણ કરવાની યોજના છે, જે આ ઉજવણીને વધુ ખાસ બનાવે છે.

Tags :
4 DAYSAyodhya Ram Temple replicaCashewsDairy businessDevoteesDevotional offeringGujarat FirstGUJARAT FIRST NEWSHardik ShahRAJKOTRam Navamiram navami celebrationReligious celebrationspecial occasionSweetsTemple offeringUnique Ram templeUnique Ram temple made of cashew nuts
Next Article