Vadodara Bridge Collapse : બોલો, બ્રિજ દુર્ઘટનામાં મંત્રીજી આવ્યા એટલે રંગરોગાન ચાલું કર્યું!
સરકારના સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશ પટેલ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં ઇજાગ્રસ્તોની ખબર કાઢવા SSG હોસ્પિટલ પહોંચ્યા હતી.
04:24 PM Jul 11, 2025 IST
|
Vipul Sen
સરકારના સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશ પટેલ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં ઇજાગ્રસ્તોની ખબર કાઢવા SSG હોસ્પિટલ પહોંચ્યા હતી. ત્યારે તેમના આગમન પહેલા હોસ્પિટલમાં રંગરોગાન કરવામાં આવ્યું છે. સાથે જ તુટેલી-ફૂટેલી ટાઇલ્સો બલદવા તથા ખૂણે ખાંચરેથી કચરો દુર કરવામાં આવી રહ્યો છે. આ મામલે વહીવટી તંત્રની ટીકા થઇ રહી છે....જુઓ અહેવાલ...
Next Article