Vadodara : ભગવાન બુદ્ધના અવશેષો કોલંબોમાં બુદ્ધિસ્ટ સંમલેનમાં ભાવિકોના દર્શનાર્થે મોકલાશે
Vadodara: શ્રીલંકામાં યોજાયેલા પ્રદર્શનમાં મોકલી ત્યાં લોકોના દર્શન માટે રખાશે ભગવાન બુદ્ધના અસ્થિ 4 થી 11 ફેબ્રુઆરી સુધી અસ્થિ કોલંબોમાં રહેશે ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા કરાયું છે આયોજન Vadodara: ભગવાન બુદ્ધના અસ્થિ વડોદરામાં સચવાયા છે. જેમાં વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના...
Advertisement
- Vadodara: શ્રીલંકામાં યોજાયેલા પ્રદર્શનમાં મોકલી ત્યાં લોકોના દર્શન માટે રખાશે
- ભગવાન બુદ્ધના અસ્થિ 4 થી 11 ફેબ્રુઆરી સુધી અસ્થિ કોલંબોમાં રહેશે
- ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા કરાયું છે આયોજન
Vadodara: ભગવાન બુદ્ધના અસ્થિ વડોદરામાં સચવાયા છે. જેમાં વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના આર્કિયોલોજી વિભાગમાં સચવાયેલા ભગવાન બુદ્ધના અસ્થિ હવે શ્રીલંકા મોકલાશે. શ્રીલંકામાં યોજાયેલા પ્રદર્શનમાં મોકલી ત્યાં લોકોના દર્શન માટે રખાશે. જેમાં 4 થી 11 ફેબ્રુઆરી સુધી અસ્થિ કોલંબોમાં રહેશે. તથા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પુષ્પાંજલિ આપી ભગવાન બુદ્ધના અસ્થિ રવાના કરશે. તેમજ ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય આયોજન દ્વારા કરાયું છે.
Advertisement


