ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

જયેશ રાદડિયાના નિવેદન બાદ સોશિયલ મીડિયા પર વૉર શરૂ, સવાલ પૂછતી પોસ્ટ વાયરલ

જયેશ રાદડિયાના નિવેદન બાદ સોશિયલ મીડિયા પર વૉર શરૂ થયો છે. જયેશ રાદડિયાને સવાલ પૂછતી પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
06:31 PM Jan 28, 2025 IST | MIHIR PARMAR
જયેશ રાદડિયાના નિવેદન બાદ સોશિયલ મીડિયા પર વૉર શરૂ થયો છે. જયેશ રાદડિયાને સવાલ પૂછતી પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.

જયેશ રાદડિયાના નિવેદન બાદ સોશિયલ મીડિયા પર વૉર શરૂ થયો છે. જયેશ રાદડિયાને સવાલ પૂછતી પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. અમરેલીની પાટીદાર દીકરીની ઘટનાને લઈને પણ સવાલો કરાયા છે. જામકંડોરણાના ખેડૂતોના પ્રશ્નને લઈને પણ રાદડિયાને સવાલો પૂછાયા.

Tags :
asking questions to Jayesh RadadiyaFarmersGujarat Firstincident of Amreli's Patidar daughterissue of Jamkandorana farmersJayesh Radadiya's statementMihir ParmarPatidar leadersPost goes viral on social mediaSocial media warsocietytroublevictims of incorrect land measurementWar begins on social media after Radadiya's statement
Next Article