ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot ના લોકમેળામાં હવે શું વિવાદ ?

રાજકોટનાં રેસકોર્ષ ગ્રાઉન્ડમાંથી લોકમેળો ખસેડવા અંગે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલને (Raghavji Patel) રજૂઆત કરાઈ હતી.
08:14 PM Jun 04, 2025 IST | Vipul Sen
રાજકોટનાં રેસકોર્ષ ગ્રાઉન્ડમાંથી લોકમેળો ખસેડવા અંગે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલને (Raghavji Patel) રજૂઆત કરાઈ હતી.

રાજકોટનાં રેસકોર્ષ ગ્રાઉન્ડમાંથી લોકમેળો ખસેડવા અંગે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલને (Raghavji Patel) રજૂઆત કરાઈ હતી. રાજકોટ પશ્ચિમનાં ધારાસભ્ય ડૉ. દર્શીતા શાહે (MLA Dr. Darshita Shah) આ રજૂઆત કરી હતી. સાથે જ શહેરી વિકાસ વિભાગ તાત્કાલિક ગ્રાન્ટ ફાળવે તેવી પણ માગ કરાઈ હતી. સાથે જ શહેરી વિકાસ વિભાગ તાત્કાલિક ગ્રાન્ટ ફાળવે તેવી પણ માગ કરાઈ હતી...જુઓ અહેવાલ...

Tags :
Atal Sarovar RajkotGUJARAT FIRST NEWSMLA Dr. Darshita ShahRacecourse GroundRaghavji PatelRajkot Lok MelaRMCTopGujaratiNewsUrban Development Department Rajkot
Next Article