Rajkot ના લોકમેળામાં હવે શું વિવાદ ?
રાજકોટનાં રેસકોર્ષ ગ્રાઉન્ડમાંથી લોકમેળો ખસેડવા અંગે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલને (Raghavji Patel) રજૂઆત કરાઈ હતી.
08:14 PM Jun 04, 2025 IST
|
Vipul Sen
રાજકોટનાં રેસકોર્ષ ગ્રાઉન્ડમાંથી લોકમેળો ખસેડવા અંગે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલને (Raghavji Patel) રજૂઆત કરાઈ હતી. રાજકોટ પશ્ચિમનાં ધારાસભ્ય ડૉ. દર્શીતા શાહે (MLA Dr. Darshita Shah) આ રજૂઆત કરી હતી. સાથે જ શહેરી વિકાસ વિભાગ તાત્કાલિક ગ્રાન્ટ ફાળવે તેવી પણ માગ કરાઈ હતી. સાથે જ શહેરી વિકાસ વિભાગ તાત્કાલિક ગ્રાન્ટ ફાળવે તેવી પણ માગ કરાઈ હતી...જુઓ અહેવાલ...
Next Article