ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

વૃશ્ચિક રાશિ પર શનિદેવની શુભાશુભ અસર કેવી રહેશે

હ્રદયમાં ખોટી ચિંતા લઇને ન ફરતા. તમારે હનુમાનજીની ઉપાસના કરવી. વાહન ચલાવતી વખતે જાહેર માર્ગ ઉપર કોઇની સાથે ગુસ્સો ન કરવો. એક વર્ષ પછી આર્થિક ચિંતા થઇ શકે છે પણ કોઈ મોટી હાની દેખાતી નથી. આરોગ્ય જાળવવું પડશે. વેપારના સ્થાને થોડી વિશેષ સાવધાની રાખવી. કોઇ મોટું સાહસ કરતી વેળાએ ચર્ચા-વિચારણા રાખવી.
05:26 AM May 25, 2022 IST | Vipul Pandya
હ્રદયમાં ખોટી ચિંતા લઇને ન ફરતા. તમારે હનુમાનજીની ઉપાસના કરવી. વાહન ચલાવતી વખતે જાહેર માર્ગ ઉપર કોઇની સાથે ગુસ્સો ન કરવો. એક વર્ષ પછી આર્થિક ચિંતા થઇ શકે છે પણ કોઈ મોટી હાની દેખાતી નથી. આરોગ્ય જાળવવું પડશે. વેપારના સ્થાને થોડી વિશેષ સાવધાની રાખવી. કોઇ મોટું સાહસ કરતી વેળાએ ચર્ચા-વિચારણા રાખવી.
હ્રદયમાં ખોટી ચિંતા લઇને ન ફરતા. તમારે હનુમાનજીની ઉપાસના કરવી. વાહન ચલાવતી વખતે જાહેર માર્ગ ઉપર કોઇની સાથે ગુસ્સો ન કરવો. એક વર્ષ પછી આર્થિક ચિંતા થઇ શકે છે પણ કોઈ મોટી હાની દેખાતી નથી. આરોગ્ય જાળવવું પડશે. વેપારના સ્થાને થોડી વિશેષ સાવધાની રાખવી. કોઇ મોટું સાહસ કરતી વેળાએ ચર્ચા-વિચારણા રાખવી.
Tags :
BhaviDarshanGujaratFirstRashiભાવિદર્શનરાશિરાશિભવિષ્ય
Next Article