ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

એવું કયું ફળ જેને બારેમાસ ખાઈ શકાય? કોઈને કહી ન શકાય તેવી આ બીમારીનો અક્સીર ઈલાજ

ફળોને કાપીને ખાવાથી પોષકતત્વો નાશ પામે છેફળોને કાપ્યા બાદ અથવા તો કાપ્યાના બાદ લાંબા સમય સુધી પ્રકાશના સંપર્કમાં રહે છે ત્યારે તેનું પોષણ સમાપ્ત થઈ જાય છે. સૂર્યપ્રકાશ, ગરમી અને પાણી એ ત્રણ પરિબળો છે જે ફળોમાં પોષકતત્ત્વોની ઉણપનું કારણ બને છે. ફળોમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. જો ફળો લાંબા સમય સુધી હવાના સંપર્કમાં રહે તો તેમાં રહેલું વિટામિન સી ઉડી પણ થઈ શકે છે.બને ત્યાં
09:49 AM Jul 26, 2022 IST | Vipul Pandya
ફળોને કાપીને ખાવાથી પોષકતત્વો નાશ પામે છેફળોને કાપ્યા બાદ અથવા તો કાપ્યાના બાદ લાંબા સમય સુધી પ્રકાશના સંપર્કમાં રહે છે ત્યારે તેનું પોષણ સમાપ્ત થઈ જાય છે. સૂર્યપ્રકાશ, ગરમી અને પાણી એ ત્રણ પરિબળો છે જે ફળોમાં પોષકતત્ત્વોની ઉણપનું કારણ બને છે. ફળોમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. જો ફળો લાંબા સમય સુધી હવાના સંપર્કમાં રહે તો તેમાં રહેલું વિટામિન સી ઉડી પણ થઈ શકે છે.બને ત્યાં

ફળોને કાપીને ખાવાથી પોષકતત્વો નાશ પામે છે
ફળોને કાપ્યા બાદ અથવા તો કાપ્યાના બાદ લાંબા સમય સુધી પ્રકાશના સંપર્કમાં રહે છે ત્યારે તેનું પોષણ સમાપ્ત થઈ જાય છે. સૂર્યપ્રકાશ, ગરમી અને પાણી એ ત્રણ પરિબળો છે જે ફળોમાં પોષકતત્ત્વોની ઉણપનું કારણ બને છે. ફળોમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. જો ફળો લાંબા સમય સુધી હવાના સંપર્કમાં રહે તો તેમાં રહેલું વિટામિન સી ઉડી પણ થઈ શકે છે.

આ રીતે કરો ફળનું સેવન

  • ફળોને હંમેશા સારી રીતે ધોઈને જ ખાવા જોઈએ.
  • ફળના બીજ કાઢ્યા પછી ખાવા જોઈએ.
  • ફળોને આખી રાત પાણીમાં સાફ કરવા માટે છોડી દો. જેથી તેમાં રહેલા જંતુનાશકોને દુર થાય છે.
  • ફળ કાપ્યા પછી તરત જ તેનું સેવન કરો.

કયું ફળ બારેમાસ ખાઈ શકાય?

Tags :
FruitsGujaratFirsthealthHealthCareHealthTipsTips
Next Article